યોજના નું નામ |
પુર મરામત |
યોજના કયારે શરુ થઈ |
ઘણા સમયથી અમલમાં છે |
યોજનાનો હેતું |
ચોમાસા દરમ્યાન ભારે વરસાદથી નુકશાન પામતા નાળા-પુલીયા, રસ્તાઓને દુરસ્તી માટે કાયમી મરામતની કામગીરી હેતુ આ યોજના અમલમાં આવેલ છે. |
યોજના વિશે (માહિતી) |
હાલ પુરમરામત યોજના હેઠળ ભાવનગર જિલ્લાના કુલ 30 કામો કે જેની અંદાજીત કિંમત રૂ. ૮૦૮.0 લાખ નાં કામો હાથ પર છે. |
યોજનાનો લાભ કોને મળી શકે અને તેના માટે કોને મળવું તે વિગત દર્શાવો. |
આ યોજનાનો લાભ ચોમાસા દરમ્યાન નુકશાન પામેલ નાળા-પુલીયા , રસ્તાઓને કાયમી દુરસ્તી માટે મળી શકે છે. ડી.પી.આઈ.યુ. અને કા.ઈ.શ્રી ભાવનગરને મળવું |
યોજનાના લાભાર્થી માટેની લાયકાત |
જાહેર રસ્તાની બાબત હોય વ્યકિતગત લાભ મળતો નથી. |