×

વિઝન અને મીશન

વિઝન :-

  • આદીવાસી વિસ્‍તારનું પછાતપણું દુર કરવું.
  • લોકોની આર્થિક અને સામાજિક સ્‍થિતીમાં સુધારો કરવો.
  • ઘરવિહોણા નબળા ઇસમોને આવાસીય સગવડ ઉભી કરવી.
  • કુપોષણનો દર મહદ અંશે ઘટાડવો.

મીશન :-

  • રાજય સરકારની તમામ યોજનાનું ગુણવત્તા સભર અમલીકરણ
  • વિવિધ યોજનામાંથી વ્‍યકિતગત ધોરણે લોન-સબસીડી ધ્‍વારા આર્થિક ઉપાર્જનના સાધનોનો વિકાસ.
  • સિંચાઇ સગવડમાં વધારો કરવા નવા ચેકડેમોનું નિર્માણ.
  • સંસ્‍થાકીય સુવાવડનો દર વધારવો.
  • કુપોષણ સામેનાં જંગ અભિયાન સ્‍વરૂપે ઉપાડવો.
  • સતત નિરીક્ષણ અને મુલ્‍યાંકન ધ્‍વારા ગુણવતા સભર સેવાઓનું વિસ્‍તરણ.