×

ભાવનગર વિષે

મારવાડના ખેરગઢથી સૌરાષ્ટ્રમાં આવેલા ગોહિલ રાજવંશના મૂળ પુરૂષ સેજકજીએ સાયલા પાસે સેજકપુર વસાવી ત્યાં પ્રથમ ગાદી સ્થાપી.પછીથી રાણપુર, ઉમરાળા, ઘોઘા, શિહોર અને ત્યારબાદ ભાવનગર રાજ્યની સ્થાપના ઈ.સ. ૧૭૨૩, સંવત ના વૈશાખ સુદ ૩ ૧૭૭૯ -અખાત્રીજના રોજ વડવા ગામ નજીક મહારાજા ભાવસિંહજી ગોહીલે કરી હતી. જે હાલ ભાવનગર તરીકે ઓળખાય છે.ભાવનગર રાજ્યનો વિસ્તાર કરવામાં વખતસિંહજીનું યોગદાન મોટું છે.આપત્તિના સમયમાં ભાવનગરના રાજવીઓએ પ્રજાને હંમેશા ઉદાર હાથે મદદ કરી છે.ભાવનગરના રાજવીઓ તથા તેમના દિવાનો જેવાકે ગગા ઓઝા, શામળદાસ અને પ્રભાશંકર પટ્ટણી ખૂબ જ પ્રજાવત્સલ હતા. * દેશી રાજ્યોના વીલીનીકરણ સમયે સરદાર વલ્લભભાઈ પટેલના ચરણે સૌ પ્રથમ પોતાનું રાજ્ય ધરનાર ભાવનગરના મહારાજા ક્રૃષ્ણકુમારસિહજી હતા. * ભાવનગર પાસે આવેલ અલંગ વિશ્વનું સૌથી મોટું શિપબ્રેકીંગ યાર્ડ છે.

Read More
શ્રી ડી.આર.અધિકારી

તાલુકા વિકાસ અધિકારી

તાજેતર ના સુધારાઓpush-play View All

SideImg
  • 25-5-2019
    ૧૦ પ્રોજેક્ટ્સ કે જે ગુજરાતના આકારને બદલી રહ્યા છે.

    Lorem ipsum has been the industry’s standard dummy text ever since the

  • 25-5-2019
    ૧૦ પ્રોજેક્ટ્સ કે જે ગુજરાતના આકારને બદલી રહ્યા છે.

    Lorem ipsum has been the industry’s standard dummy text ever since the

ભાવનગર વિષે

મારવાડના ખેરગઢથી સૌરાષ્ટ્રમાં આવેલા ગોહિલ રાજવંશના મૂળ પુરૂષ સેજકજીએ સાયલા પાસે સેજકપુર વસાવી ત્યાં પ્રથમ ગાદી સ્થાપી.પછીથી રાણપુર, ઉમરાળા, ઘોઘા, શિહોર અને ત્યારબાદ ભાવનગર રાજ્યની સ્થાપના ઈ.સ. ૧૭૨૩, સંવત ના વૈશાખ સુદ ૩ ૧૭૭૯ -અખાત્રીજના રોજ વડવા ગામ નજીક મહારાજા ભાવસિંહજી ગોહીલે કરી હતી. જે હાલ ભાવનગર તરીકે ઓળખાય છે.ભાવનગર રાજ્યનો વિસ્તાર કરવામાં વખતસિંહજીનું યોગદાન મોટું છે.આપત્તિના સમયમાં ભાવનગરના રાજવીઓએ પ્રજાને હંમેશા ઉદાર હાથે મદદ કરી છે.ભાવનગરના રાજવીઓ તથા તેમના દિવાનો જેવાકે ગગા ઓઝા, શામળદાસ અને પ્રભાશંકર પટ્ટણી ખૂબ જ પ્રજાવત્સલ હતા. * દેશી રાજ્યોના વીલીનીકરણ સમયે સરદાર વલ્લભભાઈ પટેલના ચરણે સૌ પ્રથમ પોતાનું રાજ્ય ધરનાર ભાવનગરના મહારાજા ક્રૃષ્ણકુમારસિહજી હતા. * ભાવનગર પાસે આવેલ અલંગ વિશ્વનું સૌથી મોટું શિપબ્રેકીંગ યાર્ડ છે.

Read More
-
-
-

Locate on Map

સરકારી યોજનાઓ

વધુ જાણો